ધૂળયિમારગ પાઠ 

બાપા સીતારામ મિત્રો,

આજે હું તમને એક કવિતા ની મહત્વ સમજાવા જય છું  તો પછી આજે તમે આ કવિતા ને ધ્યાન થઈ સમજો આ એક ગરીબ અને એક પૈસા વાળા ની કહાની છે જે હું  તમને એક કવિતા માં સમજવું છું તો આશા છે કે તમે આ કવિતા ને ધ્યાન થી સમજો.

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ? 

કાં ભૂલી જા મન રેભોળા ! આપણા જુદા આંક. 

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, 

એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ? 

ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલમાલ, 

આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ પૂળિયે 

મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ, 

સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.

ખુલ્લા ખેતટ અડયેપડધે, માથે નીલું આભ. 

વચ્ચે નાનું ગામડું બેઠું, 

ક્યાં આવો છે લાભ ? 

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,

દોઢિયા માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રે ત!

માનવી ભાળી અમથું અમથું આપણું ફોટે વ્હાવ 

નોટ ને સિક્કા નાખ નદીમાં, 

ધૂળિયે મારગ ચાલ !

Leave a Comment