હજી બાકી છે આપણે 

આ કાવ્ય બવ ગહેરાઈ થી લખવા માં આવ્યું છે જેથી તમે ધ્યાન થી સમજશો તો માજા આવે કેમ કે આ કાવ્ય એક દરિયા ગહરાઈ ની જેમ ઉંડાણ થી લખવામાં આવેલું છે. બંધ છે હોઠ પણ,  શબ્દો હજી બાકી છે. છુટ્યા છે હાથ પણ,  સાથ હજી બાકી છે. ટૂંકા છે રસ્તા પણ,  મુકામ હજી બાકી છે. … Read more

કંઈક છે આ દુનિયા માં 

આ દુનિયા માં  જેથી આપણે ખબર જ નથી પડતી કે આ દુનિયા માં આપડે સુ કરીયે છીએ  જેમ,કે આટલી બધી સુવિધા આયવી પણ હાજી સુધી આપણે જાણી શકીએ નથી કે આ દીનદુનિય માં આપણે દરિયા ની ઊંડાઈ કેટલી છે અને આકાશ કેટલું લાબું છે, માણસ જીવે છે કેમ ને માણસ મારી જાય તો જાય છે … Read more

બેસી રહું કલમ લઇને તારી યાદમાં 

આમ હું મારી દિલ ની વાત કહી રહ્યો ચુ, જે દિલ થી લખાયેલી કવિતા છે કે કે હું જયારે તારી યાદ માં ચુ ત્યારે પેન  જાય ચેમને કવિતા એમ જ લખ્યા જાય છે જે તારી યાદ માં ખોવાઈ ને પગ એમ જ ઉભા રે છે ને તારી જોડે હું આવી જાવ ચુ આને પ્રેમ કેવાય … Read more

પ્રાર્થના કેવી રીતે કરું ?

હે ઈશ્વર હુ તને પ્રાર્થના કરું છુ કે મારે ભક્તિ કરવી કઈ રીત. હું કોઈ જ્ઞાની નથી પ્રભુ પણ હું તમને દિલ થી યાદ કરું ચુ તો તમે મારી ભક્તિ સ્વીકારી લેજે ભગવાન. હે ઈશ્વર !  તું જ બોલ હવે તારી પ્રાર્થના  કેવી રીતે કરું? તારી કૃપાનો આભાર માનું કે,  ભોગવેલી યાતનાની ફરિયાદ કરું? મળેલી … Read more

મન મરજીથી જીવું

મન મરજી થી જીવું એ હાર કોઈ માણસ નો અધિકાર છે, મન મરજી થી જીવું એ કોને નો ગમે જે મન થી જીવે થઈ ખુલા દિલ નો હોઈ છે, બધા એમ કી કે આ કામ અઘરું છે પણ તો જ કામ જો મન થી કરવામાં આવે તો તે કામ એકદમ સરળતા થી થઇ જાય છે … Read more

સત્ય જાણ તું સત્ય કોને કહેવાય 

આજ ની પંક્તિ માં કવિ કેહવા માંગે છે સત્ય કોને કહેવાય કેમ કેમ કે અત્યારે ખોટું વધારે બોલે છે લોકો અને સત્ય  નું મહત્વ નથી સમજતા તેના માટે જ આ જે આ પંક્તિ માં મેં સમજાવ્યું છે કે સત્ય  વચ્ચેનો તફાવત કોને કહેવાય. જાય આત્મા કહે કે હા તે વસ્તુ કરાય અને જાય આતમ એમ … Read more

આશીર્વાદ કોને કહેવાય 

ચાલો મીત્રો આજે તમને જવાનું કે આશીર્વાદ કોને કહેવાય કેમ કે આજના કલયુગ ના જમાનામા લોકો માતા પિતા, ગુરુજી કે પછી વડીલો ને લોકો પગે લગતા નથી ને લોકો આ વિદેશ ની રુચિ માં ચાલી રહ્યા છે તો આજ ના લોકો ને સમજવું જરૂરી છે કે આશીર્વાદ કોને કહેવાય કેમ કે માતા પિતા કે ગુરુ … Read more

કૃષ્ણ છે તું, કૃષ્ણ માં છું હું 

જો જીવન માં કૃષ્ણ છે તો જ જીવન બાકી જીવન વ્યર્થ છે જીવન ને તું કૃષ્ણમય બનાવી દે અને જીવન નો ઉધાર કરી દે તું. કૃષ્ણ છું હું,  કૃષ્ણ છે તું કૃષ્ણ છે જીવન , જીવનમાં તું કૃષ્ણ છે જય. તો વિજય છે તું. કૃષ્ણ કહે છે જે, કરે તે તું. કૃષ્ણ કરે છે છે. … Read more

એક જ શ્વાસ જિંદગી નો 

એક શ્વાસ જિંદગી નો તે ભાવ મહત્વ નો છે કે શ્વાસ આપણી અંદર જ હોઈ છે પણ તેનો મેહસૂસ કરવો પડે છે જો આપણે જીવન માં કંઈક પામવું હોઈ તો પ્લેય આપણે ધ્યાન માં બેસીને આપણે આપણા શ્વાસ પાર નિરંતર ધયાન કરવું પડે છે, જો તમારે શ્વાસ પાર નિયંત્રણ રાખી લોછો તો તમે જીવન એક … Read more

જીવન છે એક લાંબી રેલગાડી જેવું 

આજે હું એક તમને જીવન કેવું હોઈ છે તેના વિશે જાણવું છે કે જીન્દી એક રેલગાડી જેવું છે કે જેમ એક પછી એક રેલવે સ્ટેશન આવે જે જ રાખે છે તે તે સ્ટોપ પર તમારે ઉભો રેવું પડે છે, જેમ રરેલગાડી માં કેમ વચ્ચે વચ્ચે નાસ્તા વેચવા વાળા આવે છે તેમ જ જીવન માં સુખ … Read more